At Fatehpur Amreli 232 Pragatya Diwas of Shree Bhojalram Bapu
આજે અમરેલી જીલ્લા નાં ફતેહપુર ગામે સંત શ્રી ભૉજલરામ બાપુ ની ૨૩૨મી પ્રાગટ્ય દિવસની ઉજવણી સમારંભમાં મારી સાથે શ્રી વી.વી. વઘાસિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાજી, પુર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રીમતિ જસુમતીબેન કોરાટ, તેમજ સંતગણો તથા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા